Sunday, September 18, 2016
Home »
education gr
» વર્ષ - 2010ના વિદ્યાસહાયકો માટે ખુશખબર તારીખ : 27/04/2011 પહેલા નિમણૂંક પામેલા વિદ્યાસહાયકોને નિવૃત્તિ સામે પુરા પગારમાં સમાવવા અંગેની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. વર્ષ 2010માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને પગારમાં તો ફાયદો થશે જ , પરંતુ પુરા પગારમાં વહેલા સમાવેશને કારણે નોકરી પણ વહેલી ગણાશે, જેની ભવિષ્યમાં પણ ફાયદાકારક અસર થશે
વર્ષ - 2010ના વિદ્યાસહાયકો માટે ખુશખબર તારીખ : 27/04/2011 પહેલા નિમણૂંક પામેલા વિદ્યાસહાયકોને નિવૃત્તિ સામે પુરા પગારમાં સમાવવા અંગેની કાર્યવાહી પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી દ્વારા ટૂંક સમયમાં કરવામાં આવનાર છે. વર્ષ 2010માં ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ભરતી થયેલા વિદ્યાસહાયકોને પગારમાં તો ફાયદો થશે જ , પરંતુ પુરા પગારમાં વહેલા સમાવેશને કારણે નોકરી પણ વહેલી ગણાશે, જેની ભવિષ્યમાં પણ ફાયદાકારક અસર થશે
By GUJARAT UPDATE Sunday, September 18, 2016
Related Posts:
JILLA FER BADLI NI ARJIO MOKLI AAPVA BABAT GR NIYAMAK SIR … Read More
MARA SVAPANA NU BHARAT SPARDHA NI UJAVANI KARVA BABAT GR … Read More
26 JANUARY NI UJAVANI KARVA BABAT GR SSA … Read More
2017 મા રાજ્ય સરકારશ્રી દ્રારા 13018 ની જુદા જુદા ખાતાની મલીને ભરતીની મંજુરી આપવા બાબત … Read More
CPF NA NUMBER FALVVA BABAT GR RAJKOT DIST … Read More
Visiting register
1,856,640